________________
દામન્નકની કથા દ્રવ્ય દાનમાં આપ્યું, તે જાણીને લોકોને મોટું દુઃખ થયું. રાજાના જાણવામાં આ વાત આવી, અને તેથી રાજાએ દામન્નકને બેલાવીને આટલું મોટું દાન આપવાનું કારણ પૂછ્યું. તે વખતે દામ કે પિતાને સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો.
દામન્નક અનુક્રમે દયાધર્મનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. માટે હે ભવ્ય લોકો! તમે પણ દામન્નકની માફક સર્વ જીવો પ્રત્યે દયાભાવ હૃદયમાં રાખે અને સુખ પામો.
Jain Education International
વી
For Private & Personal Use Only
www.jainelibrary.org