SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વસુ રાજાની કથા ८२ ક્તિમતી નામની નગરીમાં અભિદ્ર રાજાને વસુ નામના એક સત્યવાદી પુત્ર હતા. તે જ નગરીમાં ક્ષીર*ખક નામના ઉપાધ્યાય સર્વ શાસ્ત્રના જાણકાર રહેતા હતા. આ ક્ષીરકદંબક ઉપાધ્યાય પાસે તેમના પુત્ર પર્વતક નામના કે જે દુષ્ટ સ્વભાવના હતા તે, નારદ અને રાજપુત્ર વસુ, ત્રણે જણા અભ્યાસ કરતા હતા. એક વખત આ ત્રણે શિષ્યા ગુરુના મકાનની અગાશીમાં સૂતેલા હતા, અને ઉપાધ્યાય જાગતા બેઠેલા હતા. એવામાં એ ચારણ મુનિએ આકાશમાર્ગે વાતા કરતા ચાલ્યા જતા હતા. તેમાંથી એક મુનિ બીજા મુનિને કહેવા લાગ્યા કે આ સૂતેલા ત્રણ શિષ્યામાંથી ખેતા નરકે જનારા છે, અને એક દેવલેાકમાં જનાર છે. આ વાત સાંાળી ઉપાધ્યાયને ઘણું જ દુ:ખ થયું. આ ત્રણમાંથી કાણુ સ્વર્ગગામી છે અને કાણ નરકગામી છે તેની પરીક્ષા કરવા માટે જૂદા જૂદા લેાટના ત્રણ કુકડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy