________________
વસુ રાજાની કથા
८२
ક્તિમતી નામની નગરીમાં અભિદ્ર રાજાને વસુ નામના એક સત્યવાદી પુત્ર હતા. તે જ નગરીમાં ક્ષીર*ખક નામના ઉપાધ્યાય સર્વ શાસ્ત્રના જાણકાર રહેતા હતા.
આ ક્ષીરકદંબક ઉપાધ્યાય પાસે તેમના પુત્ર પર્વતક નામના કે જે દુષ્ટ સ્વભાવના હતા તે, નારદ અને રાજપુત્ર વસુ, ત્રણે જણા અભ્યાસ કરતા હતા. એક વખત આ ત્રણે શિષ્યા ગુરુના મકાનની અગાશીમાં સૂતેલા હતા, અને ઉપાધ્યાય જાગતા બેઠેલા હતા. એવામાં એ ચારણ મુનિએ આકાશમાર્ગે વાતા કરતા ચાલ્યા જતા હતા. તેમાંથી એક મુનિ બીજા મુનિને કહેવા લાગ્યા કે આ સૂતેલા ત્રણ શિષ્યામાંથી ખેતા નરકે જનારા છે, અને એક દેવલેાકમાં જનાર છે.
આ વાત સાંાળી ઉપાધ્યાયને ઘણું જ દુ:ખ થયું. આ ત્રણમાંથી કાણુ સ્વર્ગગામી છે અને કાણ નરકગામી છે તેની પરીક્ષા કરવા માટે જૂદા જૂદા લેાટના ત્રણ કુકડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org