________________
૨૦
કથામંજરી-૨
“ હે સ્વામી ! આપણા કુટુંબના પાણ માટે માછલાં પકડી લાવે. ’’
સુનંદે કહ્યું કે હું મૂર્ષી! મારી આગળ તું હિંસા કરવાની વાત કરીશ નહિ. ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થશે, તે પણ હું હિંસા કરીશ નહિ. ” તેની સ્ત્રીએ કહ્યું કે:-- તું મહાનિર્દયી છું, કુટુમ્બનું પોષણ નહિ કરે તે લેાકોમાં તારા
77
અપયશ ફેલાશે.
સુનંદની ઇચ્છા નહિ હોવા છતાં પણ તેના સાળા તેને બળજબરીથી માછલાં પકડવા માટે લઈ ગયા. ત્યાં જાળ નાંખી તેમાં માછલાં આવ્યાં, પરંતુ વ્રત સાચવવા માટે તે પાછાં પાણીમાં નાખી દીધાં, અને ઘેર ખાલી હાથે પાછા આવ્યા. બીજા દિવસે પાછા સ્ત્રીની પ્રેરણાથી ગા; તે દિવસે પણ માછલાં પાણીમાં પાછાં નાખી ઘેર આવ્યે. ત્રાજા દિવસે પણ તેવી જ રીતે માછલાં પકડતાં માછલાંની એક પાંખ ભાંગી, તેથી તેને બહુ જ દુઃખ થયું. પછી સગાંને કહીને અનશન કરીને મરણ પામ્યા.
રાજગૃહ નગરમાં નરવર્મા નામનો રાજા રાજ્ય કરતા હતા. તે જ નગરમાં મણીયાર નામના શેઠની સુયશા નામની ધર્મપત્નિની કૂખે સુનંદનો જીવ ઉત્પન્ન થયા. તેનું દામન્નક નામ પાડવામાં આવ્યું. તે આઠ વર્ષની ઉંમરનો થયા તે વખતે નગરમાં પ્લેગનો ઉપદ્રવ થશે. આ ઉપદ્રવમાં દામન્નક સિવાય શેઠના ઘરના બધા માણસે મરણ પામ્યા. રાજાએ તેના ઘેર ચાકી મૂકી દીધી. દામન્નક પેાતાના પેટનેા ખાડા પૂરવા માટે ઘેર ઘેર ભીખ માગતા ભટકવા લાગ્યું.
દામનક ભીખ માગતાં માગતાં એક વખત સાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org