________________
મમ્મણ શેઠની કથા
ન ગધદેશમાં આવેલી રાજગૃહી નામની નગરીમાં શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે રાજા પિતાની રાણી ચેલણ સાથે ભાદરવા મહિનામાં ઝરૂખામાં બેઠે બેઠે, નગરની નજીક આવેલા વૈભાર પર્વત તરફ જતો હતું. આ પર્વતમાં અનેક પાણીના ઝરણું વહે છે, ઠેકાણે ઠેકાણે દેડકાઓનો અવાજ સંભળાય છે, બપૈયા બેલી રહ્યા છે, મેર નૃત્ય કરી રહ્યા છે, વરસાદને લીધે વહેતું પાણી નદીમાં સમાતું નથી.
આ સમયે કઈ એક પુરુષને નદીના પ્રવાહમાંથી મહા મહેનતે લાકડા કહા ચલણાએ જોયો. તેથી મનમાં વિષાદ કરતી રાજાને કહેવા લાગી કે –“હે સ્વામી!
ભરિયાને સહુ કે ભરે, વૂઠાં વરસે મેહ, સધન સનેહા સહુ કરે, નિર્ધન દાખે છે.” આ કહેવત જે જગતમાં કહેવાય છે, તે સાચી છે. રાજાએ પૂછ્યું કે કેમ? તે વખતે રાણીએ કહ્યું કે – હે સ્વામી! એ એક દરિદ્રી પુરુષ લાગે છે, અને તેને ઉદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org