________________
શિવકુમાર અને યજ્ઞદત્તની સ્થા
૧
૦ ૧
ગજજયિણી નગરીમાં સમુદ્રદત્ત નામને શેઠ હતા. તેને ધારિણી નામની સ્ત્રી, શિવકુમાર નામને પુત્ર અને યજ્ઞદત્ત નામને નેકર હતે. સમુદ્રદત્ત શેઠ કેઈક અસાધ્ય રેગ ઉત્પન્ન થવાથી મરણ પામે. કર્મના ભેગે ધારિણી યજ્ઞદત્ત નેકરની સાથે આસક્ત થવાથી, તેના હાથે પિતાના પુત્ર શિવકુમારનું કાશળ કાઢવાને ઘાટ ઘડવા લાગી.
એક વખત ધારિણીએ યાદને એકાંતમાં કહ્યું કે મારે પુત્ર શિવકુમાર આપણું બંનેનું દુશ્ચરિત્ર જાણે છે, તેથી તે આપણે વિનાશ કરશે. તેથી લાગ જોઈને તેને મારી નાખવું જોઈએ. આ સાંભળી યજ્ઞદત્ત બોલ્યા કે એ વાત
ગ્ય નથી, કારણ કે શિવકુમાર મારો સ્વામી છે. એના પ્રતાપે આપણે બંને સુખી છીએ. વળી સ્વામી દ્રોહ કરવો મહાપાપ છે.
ધારિણી બોલી કે એમાં પાપ શું? જો એ જીવતે હશે, તે આપણને સુખે આનંદ કરવા દેશે નહિ. વિષયાંધ ચાદર, શિવકુમારને મારવાની કબૂલાત આપી. એક વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org