________________
કર્મણ ખેડુતની કથા
૧૨ ૨
SR.ગ્રામ નામના ગામમાં હાલ નામને એક ખેડુત
કે હતો. તે દયાળુ અને સંતોષી હતે. ચારા પાણીને વખત થાય એટલે હળ ખેડનાર હાલી (માણસ) ને તથા બળદને છોડીને, ચારે પાણી આપતો હતો. કોઈ વખત ચારે પાણી હાજર ન હોય તે, પિતે પણ જમતે ન હતે. તેને હેમી નામની સરલ ચિત્તવાળી સ્ત્રી હતી. તેને કર્મણ નામે એક પુત્ર થયે. તે પૂર્વકૃત કર્મના યોગે પાંગળો થયો.
તે જ્યારે મોટે થયો, ત્યારે ખેતરની સંભાળ રાખવા બળદની ઊપર બેસીને ખેતરે જતા. જાતે લેભી હેવાથી તેને બાપ કરતાં ત્રણ ઘણી ભૂમિ ખેડાવતો. હાલી તથા બળદેને ખાવાને વખત થાય તે પણ છૂટા કરતે નહિ. અને તેમના ચારા પાણીની પણ સંભાળ રાખતો નહિ. તેને વરસે વરસ ખેતીમાં ધાન્ય પણ ઓછું ઉત્પન્ન થવા લાગ્યું. તેથી તે નિર્ધન થઈ ગયો. તે પણ તે પાપકર્મ કરતો અટકતો નહિ.
એક વખત કઈ જ્ઞાની ગુરુ આવ્યા, તેમને વંદન કરવા બાપ અને દીકરે બંને જણ ગયા. પિતાએ ગુરુને પૂછ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org