________________
નંદીષેણુની કથા
૮૬
ગધદેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજાને નદીષેણ નામનો પુત્ર હતું. એક વખત વિહાર કરતા પ્રભુ શ્રી મહાવીર ગુણશીલ ચિત્યમાં (જૂઓ ચિત્ર ૯) પધાર્યા. નંદીષેણે પ્રભુને વંદના કરી, ધર્મદેશના સાંભળવા બેઠો. ધર્મદેશના સાંભળતાં નંદીષેણુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ.
તે વખતે શાસનદેવતાએ કહ્યું કે હજુ તમારે ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે, તે ભોગવ્યા પછી દીક્ષા લેજે. શાસનદેવતાએ આ પ્રમાણે સમજાવ્યાં છતાં, તેમનું વચન નહિ માનતા ભવિતવ્યતાના ગે નંદીષેણે દીક્ષા લીધી. ઘણા વર્ષ નિરતિચાર દીક્ષા પાળવાથી ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થઈ
- એક વખત તપસ્યાના પારણા માટે ફરતાં ફરતાં વહોરવા માટે એક વેશ્યાના ઘેર આવી ધર્મલાભ દીધો. વેશ્યાએ કહ્યું કે અહીં ધર્મલાભનું કામ નથી, અહીં તે અર્થલાભ દેવાની જગ્યા છે. તે વખતે લબ્ધિના પ્રતાપે નંદીષેણ મુનિએ સાડા બાર કોડ દ્રવ્યો ત્યાં વરસાદ વરસાવ્યો. પિતાના બાકી રહેલા ભગાવલી કર્મ ભોગવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org