________________
૩૮
કથામજી -૨
ત્યાં રહ્યા અને વેશ્યા સાથે ભોગ ભોગવવા લાગ્યા. ત્યાં રહ્યા રહ્યા દરરેજ દશ જણાને પ્રતિબંધ કરીને પ્રભુ શ્રીવીર પાસે મોકલ્યા પછી દાતણ કરવા લાગ્યા.
આ પ્રમાણે નંદીષેણ મુનિ બાર વર્ષ વેશ્યાને ત્યાં રહ્યા. હવે તેમના ભોગાવલી કર્મને ક્ષય થવાથી એક દિવસ ઉપદેશ દેતાં નવ જણને પ્રતિબોધ કરીને મોકલ્યા, પરંતુ દશમે સેની પ્રતિબંધ પાપે નહિ. તેણે કહ્યું કે જેમ તમે મને ઉપદેશ આપે છે, તેમ તમે કેમ વર્તતા નથી. તે વખતે જમવાને વખત થઈ ગએલો હોવાથી વેશ્યાએ રીશ ચઢાવી ભોજન કરવા બોલાવ્યા અને કહ્યું કે દેશમાં તમે દીક્ષા લઈ લો.
આ સાંભળતાં જ વેશ્યાને પણ પ્રતિબંધ આપીને નંદીષેણ મુનિ ફરીથી દીક્ષા લેવા પ્રભુ શ્રીવીર પાસે પહોંચી ગયા. નદીષણે અહંકાર ર્યો તે તેમનું ચારિત્રથી પતન થયું, માટે અહંકાર કરવા નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org