________________
કમલરોની કથા
૨૦૩
ઘણા લાંમાકાળ સુધી ઉપદેશ આપ્યા. પછી કમલને પૂછ્યું કે કેમ શું સમજ્યા ?”
<<
કમલે કહ્યું કે- આ પાસે રહેલા કીડીના દરમાંથી વારા ફરતી એકસેસ ને દશ કીડી બહાર નીકળી તે મેં ગણી. પરંતુ જ્યારે તેઓ એક સાથે સમૂહમાં નીકળતી ત્યારે હું તેને ગણી શકતા નહિ; તેથી મારા મનોરથ પૂરા નહિ થવાથી હું દુ:ખી થઈને બેઠો છું.”
કમલનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને પેાતાનું બધું લુંટાઈ ગયું હોય તેમ ખિન્ન મુખવાળા થઈ આચાર્ય વિચારવા લાગ્યા કેઃ આ બિચારા અપાત્ર છે, તેથી તેણે કાંઈ ન જાણ્યું.” પછી કમલ તે સ્થળેથી ચાલ્યા ગયા.
ત્યારપછી ત્યાં ઘણા આચાર્યો તે નગરમાં આવતા પણ તેને કાઈ ખેલાવતા નહિ, તેથી પેાતાને પંડિત માનતા ગર્વયુક્ત કમલ સ્વેચ્છાપૂર્વક નગરમાં ફરતા હતા.
એક વખતે એક મહા બુદ્ધિશાળી આચાર્ય તે નગરના ઉદ્યાનમાં પધાર્યાં. તેઓએ કમલના બધા વૃત્તાંત લાકા પાસેથી સાંભળ્યો. તે ઊપરથી મારે તેને અવશ્ય પ્રતિધ કરવા એમ તેમણે મનમાં નિશ્ચય કર્યાં.
:
;"
આચાર્ય મહારાજને વંદન કરવા માટે શ્રીપતિ શૈક આવ્યા. તેમને સૂરિ મહારાજે કહ્યું કે- હું તમારા પુત્રને જરૂર પ્રતિબેાધ કરીશ.”
66
આ પ્રમાણે સાંભળીને નિતાપૂર્વક શેઠ ખેલ્યા કેટ ભગવન્! તેને ખાધ આપવા નકામા છે ! સાપના કરંડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org