________________
૬૪
કથામંજરી-૨
જાતના શસ્રના ઘા નિવારણ કરવાની શક્તિ આ દંડમાં છે; અને કંથાની શક્તિ દરરેાજની પાંચસેા સેાનામહારા આપવાની છે. માટે આ ત્રણે વસ્તુઓની અમારા ચાર જણ વચ્ચે વહેંચણી કરી આપો તેા અમારી તકરાર મટી જાય.
કુમારે તે ચારે જણાને કહ્યું કે તમે બધા દૂર જઇને એસા, હું બરાબર વિચાર કરીને તેની વહેંચણી કરી આપું. પછી કુમારે પ્રાપ્ત થએલી લક્ષ્મીની માફક *થા પહેરી લીધી અને હાથમાં દંડ ધારણ કર્યાં, વળી પગમાં ચાખડી પહેરીને આકાશમાર્ગે ઉડી ગયા. ચારા ઝંખવાણા પડી જઈને પોતપેાતાના સ્થાનકે ગયા.
કુમાર પણ દેશાંતર જઇને પાંચમા દિવસે પાછા ખેંચનપુર નગરમાં જ આવ્યેા. પેલી કંથાને લીધે તેને રાજની પાંચસેા સેાનામહારા મલતી તે લઇને મેાજ કરતા કરતા રસ્તામાં ફરવા લાગ્યા. તેને ગણિકાએ દેખ્યા, ત્યારે તેની પાસે આવીને પેાતાના અપરાધની ક્ષમા માગી. અક્કાએ તેને પેાતાના ઘરમાં આવવા દીધા. કુમારને ગણિકાનો વિશ્વાસ નહિ આવવાથી કંથા કેાઈ વ્યાપારીને ત્યાં મૂકી રાખીને પોતે વેશ્યાને ત્યાં રહીને સુખ લેગવવા લાગ્યા.
એક વખતે વળી ગણિકાએ અક્કાના કહેવાથી વીરસેન કુમારને પાદુકાનો વૃત્તાંત પૂછ્યા, કુમારે તેનું વૃત્તાંત ખરેખરુ' કહી દીધું. તે વાત તેણીએ જઈને અક્કાને કહી. અક્કા યુક્તિ કરીને વીરસેનને કહેવા લાગી કે હે વત્સ ! તારા વિયોગ થવાથી મારી પુત્રી હંમેશાં મૂર્છા પામતી હતી, તે વખતે મેં સમુદ્રની મધ્યમાં જે યક્ષનું મંદિર છે, તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org