________________
વીરસેન તથા અમરસેનની કથા
૬૩
એક દિવસે વૃદ્ધ અક્કાએ પેાતાની પુત્રીને પૂછ્યું કે આ પુરુષ કાંઈ પણ ધંધા કર્યા વિના કાંથી દ્રવ્ય લાવીને તને આપે છે? તે વખતે વેશ્યાએ વીરસેનને પૂછ્યું. વીરસેન સ્ત્રીચરિત્રથી અજ્ઞાત હોવાથી પેાતાની સાચી હકીકત જણાવી દીધી. તે વાત વેશ્યાએ અક્કાને કહી. અક્કાએ દવા આપીને વીરસેનને ઉલટી કરાવીને, તેમાંથી ગેટલી નીકળી તે લઈ લીધી. સવારમાં વીરસેન દાતણ કરીને ખેાંખારા કરવા લાગ્યા પણ મુખમાંથી સેાનામહાર પડી નહિ. પછી નિર્ધન જાણી અક્કાએ ઘરમાંથી બહાર કાઢી મૂકયો. ત્યાંથી ચિંતાતુર થઇને નજી કમાં આવેલા જંગલમાં જઈને એક ઝાડની નીચે આરામ લેવા બેઠા.
તે ઝાડની પાસે રાત્રિના વખતે ચાર ચારેને અંદરાઅંદર તકરાર કરતા દેખીને વીરસેન કુમાર પણ ચારની સાથે ચાર જેવા થઈને તેમની પાસે ઊભા રહ્યો. ચારાને તર્કરારનું કારણ પૂછ્યું. તે વખતે ચારા ખેલ્યા કે અમે ખાર વરસ સુધી ખૂબ પ્રયત્ન કરીને એક ચાખડીના જોડા, બીજે દંડ, અને ત્રીજી કંથા એ પ્રમાણેની ત્રણ વસ્તુ એક સિદ્ધ પુરુષ યાસેથી મેળવી છે.
તે સાંભળી કુમાર ખેલ્યેા કે આવી માલ વગરની વસ્તુઓ માટે તમે આટલી તકરાર શા માટે કરી છે ? એમાં તે શું છે? તે વખતે ચાર ખેલ્યા કે એ વસ્તુઓ મોટા પ્રભાવવાળી છે. કારણ કે તે સિદ્ધ પુરુષે છ મહિના સુધી દેવતાની આરાધના કરીને, આ ત્રણ વસ્તુઓ મેળવેલી છે. આકાશમાં ઉડવાની શક્તિ આ ચાખડીમાં છે, દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org