________________
શૂર અને વીરની કથા
૧૨૭
જગૃહી નગરીમાં એક શૂર અને બીજો વીર એ નામના બે ગૃહસ્થ હતા. બંને જણા બચપણમાં એક જ ગુરુની પાસે ભણ્યા હતા. મોટા થતાં ફૂરને નાસ્તિક
કોની સેબત થવાથી તે કદાગ્રહી, ધર્મને ઉત્થાપક અને પોતાને જ જગતમાં ડાહ્યા માનતો હતો. લોકેની શિખામણ તે માનતા નહિ.
એક વખત કેઈ સુદત્ત નામના ચાર જ્ઞાનવાળા ગુરુ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા વીર તથા ધર્મના અર્થી માણસે ગયા. શર તો અભિમાનથી ગુરુ ઊપર અદેખાઈ રાખતે ત્યાં આવ્યો. ગુરુને કહેવા લાગ્યો કે “તમે લોકોને શા માટે છેતરે છે? જે તમારામાં શક્તિ હોય તે મારી સાથે વાદ કરો.” તે સાંભળીને ગુરુને એક શિષ્ય તેને કહેવા લાગે કે “અરે મૂર્ખ ! સર્વજ્ઞ જેવા મારા ગુરુની સાથે તું શું વાદ કરવાનો હતો? હું જ તારે અહંકાર ઉતારીશ.”
પરન્તુ સભ્ય, સભાપતિ, વાદી અને પ્રતિવાદી, એ ચારે હોય તે વાદ કરું. શૂરે પણ તે કબૂલ કર્યું. તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org