________________
૩૪
કથામ જરી–૨
તા મેં વહાણા ભયા છે, તે પરદેશમાં વેચીને તેના નાણાંના રત્ના લઇને આવા જ બીજો મળદ મનાવીશ.
રાજા તથા રાણી તેના અતિ લાભ દેખી રાજમહેલમાં પાછા ગયાં. તે સમ્મણ શેઠ અતિલાલના લીધે આર્ત્તધ્યાન ધરતા, અપૂર્ણ મનેરથાએ મરણ પામીને તિર્યંચાદિક ગતિને વિષે ઘણા ભવા ભમશે. વિજનાએ આ જાણી બહુ લાભ કરવા નહિ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org