________________
મમ્મણ શેઠની કથા
૩૩ ભરવું પણ મુશ્કેલ હોય તેમ લાગે છે, એણે પૂર્વભવમાં કાંઈ પણ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેમ લાગતું નથી, નહિતર તમે સર્વને દાન આપે છે પણ આવા દુઃખીને કેમ દેતા નથી?”
રાજાએ તે જ વખતે પિતાના સેવકને મોકલીને પેલા માણસને નદી ઉપરથી બોલાવ્યા, તે પણ આવી નમસ્કાર કરી ઊભે રહ્યો. રાજાએ કહ્યું કે “હે ભાઈ ! તું દુઃખી હેવાથી પાણીમાંથી લાકડા ખેંચે છે, તે દુઃખ જોગવીશ નહિ. હું તને જોઈએ તે આપું.” તેણે કહ્યું કે –“હે સ્વામી! હું મમ્મણ નામનો વણિક છું, મારે બે બળદ જોઈએ છે. તેમાં એક તે મેં પ્રાપ્ત કર્યો છે, પણ બીજાને પ્રાપ્ત કરવા માટે હું ઉદ્યમ કરું છું.”
રાજાએ કહ્યું કે અમારે ત્યાં હજારે બળદ છે, તેમાં જે તને ગ્ય લાગે તે તું લઈ લે. મમ્મણ છે કે મારો બળદીયે બીજી જાતને છે, અને મને તો તે જ બળદીયે જોઈએ. આ સાંભળી રાજા તે બળદ જેવા મમ્મણ શેઠને ત્યાં ગયો. તેના ઘરમાં સેનાનો અને રત્નજડિત એક બળદ દીઠે. આ જોઈ રાજા વિસ્મય પામે અને તે સર્વ સમાચાર તેને રાણીને કહ્યા.
રાણી પણ તે બળદ જેવા ત્યાં ગઈ. તે બળદ દેખીને મમ્મણને કહેવા લાગી કે આવા લાકડાં વીણવાથી તને આવો બળદ કઈ રીતે પ્રાપ્ત થશે. તે બે કે આ લાકડાં તે બાવનચંદનના છે, એનો ભેદ જે પરીક્ષક હોય તે જ જાણે. હું પણ તેનો ભેદ બીજા કેઈને બતાવતું નથી. આવાં લાકડાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org