________________
દેશલ તથા દદ્દાની કથા
૧૩૭ પછી મોટાભાઈ દેશલે કહ્યું કે તમે સ્નાન ભેજન કરે. મારા દીકરાઓ છે, તે તમારા જ છે એમ જાણજે. માટે હવે તમે શેક કર રહેવા દે. એવામાં આકાશમાર્ગે ચાર જ્ઞાનવાળા ચારણ મુનિ ચાલ્યા જતા હતા, તે તેનું રુદન સાંભળીને ત્યાં આવ્યા. તેઓને સર્વ જનેએ ઊઠીને વંદન કર્યું. મુનિએ ધર્મલાભ આપે. પછી ધર્મોપદેશ આપીને કહેવા લાગ્યા કે હે શેઠ! તમે શેક ના કરે. કારણ કે જે જીવે જેવું કમ બાંધ્યું હોય, તેવું ફિલ તે જીવને મલે છે.લીંબોળી વાવીને રાયણની આશા રાખીએ તે ક્યાંથી મેલે?
પછી વિદ્ધમાન શેઠે પૂછયું કે હે પૂજ્ય! મારા બંને પુત્રોએ પૂર્વ ભવમાં એવા ક્યા પ્રકારનાં કર્મ કર્યા છે, જેને લીધે એકને સંતાન ઘણાં છે અને બીજાને સંતાન જ નથી. તે વખતે મુનિએ કહ્યું કે હે શેઠ! સાંભળો આ જ નગરમાં આ ભવથી ત્રીજા ભવે વિલ્હણ અને તિલ્હણ એ નામના બે કુલપુત્ર રહેતા હતા. તેમાં મોટે ભાઈ તો ધર્માત્મા અને દયાવાન હતું. અને નાનોભાઈ તો નિત્ય વનમાં જઈને મૃગલી. હિંસ, સૂડા, મોર વગેરે પશુ, પક્ષીઓનાં બચ્ચાંઓને, તેમની માતાએથી છૂટાં પાડીને, પાંજરામાં નાખીને વેચતે હતે. વળી માણસેના બાળકને પણ એક ગામમાંથી લઈને બીજા ગામમાં લઈ જઈને વેચતો હતો. ધનના લોભે કરીને આ રીતે તે પાપ કરતે હતો. તેને ઘણા સ્વજનોએ શીખામણ આપી, તો પણ તેને કેઈની શિખામણ માની નહિ.
એક વખત કેઈ ક્ષત્રિયના છોકરાને વેચવા માટે છાનમાનો ઊપાડયો. તે તેના માબાપના જોવામાં આવ્યું, તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org