________________
એક ડોશીની કથા
૭૭
તેણીએ પ્રભુ મહાવીરની ધર્મદેશના સાંભળી, તેથી તે ડોશીમાં ધર્મની વૃત્તિ જાણીને તેણીને શેઠે બહુમાન આપ્યું. તેણી જિનેશ્વરની વાણી સાંભળવાથી સુખી થઈ. આ રીતે વીતરાગની વાણી સાંભળવાથી દુ:ખ ઢળી જાય છે. જિનવર વાણી જે સુણે, નર નારી સુવિહાણુ; સૂક્ષ્મબાદર જીવની, રક્ષા કરે સુજાણ. —૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org