________________
સુભમ ચક્રવર્તીની કથા
વસંતપુર નામના નગરની પાસેના વનમાં જમદગ્નિ નામને તાપસ રહેતું હતું. તે ઘણું તપસ્યા કરતો હતો અને હૃદયમાં શિવનું ધ્યાન ધરતું હતું, તેથી તેની સર્વત્ર પ્રસિદ્ધિ થઈ. એક વખતે દેવલોકમાં તાપને ભક્ત ધવંતરી નામનો દેવ, અને જિનેશ્વરને ભક્ત વિશ્વાનર નામને દેવ પિતપોતાના ધર્મોનાં વખાણ કરવા લાગ્યા.
બંને જણાએ બંને ધર્મના ધર્મગુરુઓની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યો અને બંને જણા પૃથ્વી ઉપર આવ્યા. તે વખતે મિથિલા નગરીને પદ્મરથ નામને રાજા રાજ ત્યાગીને ચંપાનગરીથી શ્રીવાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લઈને તરત જ પાછો વળતો હતો. તેને રસ્તામાં આવતો દેખીને તેની જ પરીક્ષા કરવા માટે અનેક પ્રકારની મીઠાઈએ વગેરે બનાવીને તેને વહરાવવા માંડી. તે સાધુ ભૂખ્યા પણ હતા, તે પણ તે મીઠાઈઓ ખપે એવી નહિ હોવાથી વહેરી નહિ, અને તે રીતે પિતાના વ્રતને મૂક્યું નહિ.
વળી તે દેએ એક તરફના રસ્તામાં કાંટા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org