SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સુભમ ચક્રવર્તીની કથા વસંતપુર નામના નગરની પાસેના વનમાં જમદગ્નિ નામને તાપસ રહેતું હતું. તે ઘણું તપસ્યા કરતો હતો અને હૃદયમાં શિવનું ધ્યાન ધરતું હતું, તેથી તેની સર્વત્ર પ્રસિદ્ધિ થઈ. એક વખતે દેવલોકમાં તાપને ભક્ત ધવંતરી નામનો દેવ, અને જિનેશ્વરને ભક્ત વિશ્વાનર નામને દેવ પિતપોતાના ધર્મોનાં વખાણ કરવા લાગ્યા. બંને જણાએ બંને ધર્મના ધર્મગુરુઓની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યો અને બંને જણા પૃથ્વી ઉપર આવ્યા. તે વખતે મિથિલા નગરીને પદ્મરથ નામને રાજા રાજ ત્યાગીને ચંપાનગરીથી શ્રીવાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લઈને તરત જ પાછો વળતો હતો. તેને રસ્તામાં આવતો દેખીને તેની જ પરીક્ષા કરવા માટે અનેક પ્રકારની મીઠાઈએ વગેરે બનાવીને તેને વહરાવવા માંડી. તે સાધુ ભૂખ્યા પણ હતા, તે પણ તે મીઠાઈઓ ખપે એવી નહિ હોવાથી વહેરી નહિ, અને તે રીતે પિતાના વ્રતને મૂક્યું નહિ. વળી તે દેએ એક તરફના રસ્તામાં કાંટા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy