________________
એક ડોશીની સ્થા
૯૫
કિ ગામમાં એક વાણીયાને ત્યાં એક ડેશી ઘરમાં નેકરનું કામ કરતી હતી. તે ડેશી એક વખત છાણું લેવા માટે જંગલમાં ગઈ. તેણીને બપેર થયા એટલે ભૂખ અને તરસ લાગી એટલે, શેડાંક છાણાં લઈને પાછી ઘેિર આવી. તેને દેખી શેઠે કહ્યું કે “અરે ડેશી! આજે છાણું ચેડાં કેમ લાવી ?” બીજા છાણાં લઈ આવે. તે સાંભળી ડોશી પાછી વનમાં ગઈ, બપોરનો વખત હોવાથી તાપ અને લૂ સહન કરતી લાકડાની ભારી ઊપાડી લાવી.
માર્ગમાં એક લાકડું નીચે પડી ગયું. તેને ઉપાડવા લાગી, એટલામાં પ્રભુ મહાવીરની વાણું તેણના સાંભળવામાં આવી; તેથી તે ત્યાં જ ઊભી રહી. તેના વેગે ભૂખ, તરશ અને તાપની વેદના તેણીના જાણવામાં ન આવી. ધર્મદેશના સાંભળી હર્ષ પામતી સાંજના ઘેર આવી. શેઠે તેણીને બેઠું થવાનું કારણ પૂછ્યું, તે વખતે તેણીએ સત્ય હકીક્ત કહી સંભળાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org