________________
રાહિણીયા ચારની કથા
૧૧
અહીં આવ્યા છું. આવતાં મારું થયું તેથી કાટવાલે મને પકડયો. ’’ રાજાએ તે વાતને નિશ્ચય કરવા માટે ગુપ્તપણે શાલીગ્રામ માણસ મેાકલ્યા. પરંતુ ચારે પ્રથમથી સંકેત કર્યા પ્રમાણે ત્યાંના રહેવાસીઓએ તેનું નામ ઠામ સર્વે તે જ પ્રમાણે તે માણસને સંભળાવ્યું.
તે માણસે પાછા આવીને રાજા આગળ સર્વ સમાચાર કહ્યા; તે સાંભળી અભયકુમારે વિચાર્યું કે આ ચાર જ છે પરંતુ તે મહાકપટી છે. પછી તેને દિલાસા આપી પેાતાની પાસે રાખ્યા.
અભયકુમાર જે વખતે સામાયિક પેાસહ પ્રમુખ કરતા હતા, તે વખતે તે પણ તેમજ અભયકુમારની સાથે રહીને શ્રાવકની ક્રિયા કરતા હતા; તેના મનમાંના ભાવ કાઈપણ જાણી શકતું નહિ.
હવે અભયકુમારે એક માટા મહેલ તૈયાર કરાવ્યેા. તેમાં જુદી જુદી જાતનાં ચિત્રા ચીતરાવ્યાં. નાના પ્રકારનાં ચંદ્રરવા બંધાવ્યા. મહેલની ઉપર અત્યંત સુંદર ધજાએ બંધાવી અને તેમાં શિલારસ, અગર, ચંદન વગેરે નખાવ્યા. ધૂપ પરિમલ સળગતા રખાવ્યા. દરવાજાને તારણા બંધાવ્યાં. અપૂર્વ શય્યા પથરાવી. ફૂલા તથા ફૂલની માળાએ ચારે માજી સુગંધી માટે પાથરી દેવામાં આવી.
સેાળ વરસની ઉંમરની અત્યંત રૂપવાન આઠ ગણિકાએને સાળે શણગાર સજાવીને, તેએના હાથમાં મૃદંગ આપી ત્યાં ઊભી રખાવી (જૂએ ચિત્ર ૫). પછી તે આવાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org