________________
કથામંજરી–૨ જઈ શક્યો નહિ. પછી ગામમાં જઈ ચેરી કરી લોકોને ત્રાસ આપીને રહિણેય પિતાના સ્થાનકે ગયે.
એક વખતે રાજગૃહની સર્વ પ્રજાએ રાજાની આગળ વિનંતિ કરી કે –“હે સ્વામી! આ ગામમાં ચેરના ત્રાસથી અમે બધા ત્રાસી ગયા છીએ.” તે સાંભળી રાજાએ સેવકેને બેલાવીને કહ્યું કે –“અરે ! તમે લોકો ચોરને પકડતા કેમ નથી ?”
તે સાંભળી સેવકે બેલ્યા કે –“હે સ્વામી! અમે તે ચોરને પકડવા માટે ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ એ ચાર ક્ષણમાં દેખાય છે; અને ક્ષણમાં દેખાતું નથી. તેથી અમાસ હાથમાં આવતા જ નથી.”
તે વખતે રાજાએ અભયકુમારને કહ્યું. અભયકુમારે કેટવાલને કહ્યું કે નગરના દરવાજામાં કેઈ નવીન માણસ પ્રવેશ કરે અથવા બહાર નીકળે, તો ઓળખીને જવા દેજે. કેટવાલે પણ છૂપાઈને દરવાજે રહીને ચોકસાઈ કરતાં એક રાત્રે રેશહિણીયાને નગરમાં પ્રવેશ કરતાં આકૃતિ ઉપરથી ચાર જાણીને રોહિણીયાને પકડ્યો. બાંધીને રાજા આગળ લાવ્યા.
રાજાએ અભયકુમારને પૂછયું કે –“એને શી શિક્ષા કરવી જોઈએ.” તે વખતે અભયકુમારે કહ્યું કે –“ચેરેલી વસ્તુ હાથ લાગ્યા વિના શિક્ષા થઈ શકે નહિ.”
રાજાએ રોહિણેયને પૂછ્યું કે –“તું કયા ગામનો રહીશ છું અને તારું નામ શું? વળી તું ધંધે શું કરે છે? તે કહે.”
હિણેય બોલ્યો કે “મારું નામ દુર્ગચંડ છે, જાતે કણબી છું; અને શાલીગ્રામમાં રહું છું. ખાસ કામ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org