________________
પુણ્યસારની કથા
૧૬૭ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેનાથી એ આ નિધાન, રાજમાન વગેરે પદવી પામે?”
ગુરુએ કહ્યું કે આજ નગરમાં ધનકુમાર નામને એક શેઠ હતો. તેને ગુરુ પાસેથી અભય, અનંતકાયના નિયમ લીધા, સુપાત્રે દાન દીધું અને વૃદ્ધ વયે દીક્ષા લઈ, અંતે અનશન કર્યું. મરીને ત્રીજા દેવલોકમાં ઈંદ્રનો સામાનિક દેવતા થયું. ત્યાંથી ચ્યવને તારે પુત્ર થયો છે. પૂર્વના પુણ્યના યોગે તેને લક્ષ્મી તથા રાજ સન્માન મલ્યાં છે. આ વૃત્તાંત સાંભળીને પુણ્યસારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી કુટુંબ સહિત શ્રાવકધર્મ અંગિકાર કર્યો. કેટલેક વખત સંસારનું સુખ ભેગવીને, પિતાના પુત્રને ઘરનો ભાર સેપી સુનંદ કેવલી પાસે પુણ્યસારે દીક્ષા લીધી. તેને નિરતિચાર પણ પાળીને મરીને દેવ થયો. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જનમ પામીને મોક્ષસુખ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org