________________
ગેસલની સ્થા
૧૧૪
1.ઠણપુર નગરમાં ગેવિંદ નામનો એક ગૃહસ્થ રહેતે હતો. તેને ગૌરી નામે એક સ્ત્રી હતી, તેને ગોસલ નામનો પુત્ર હતું, તે દુર્વ્યસની હતો. વનમાં એકલો જઈને લાકડીથી તે મધપૂડા પાડતો હતે. જાળાઓમાં શશલાદિક જી હોય ત્યાં અગ્નિ સળગાવતો હતો. બળદ, ગાય અને ઘોડાને ડામ દેતો હતો. કુમળા છોડને ઉખેડી નાખતો હતો. આવાં કૃત્યો કરતે દેખીને, લોકેએ તેના બાપને ખબર આપી, એટલે તેના બાપે તેને શિખામણ આપી. પણ તે તે હતો તે ને તે જ રહે. માબાપને ચિતાને પાર ન રહ્યો. પછી ધર્મ કરવાની તે વાત જ શી.
તેના માબાપ એચિંતા મરણ પામ્યા. પછી તો ગેસલને કેઈ ઠપકે આપનાર પણ નહિ રહેવાથી, તે અંકુશ વિનાના હાથીની માફક ઉછુંખલ થયે. એક દિવસ નગરની વાડીઓમાં જઈ નારંગી વગેરેના ઝાડ ઉખાડી નાખતો હત, તે વખતે કોટવાલે તેને છે. તેને પકડીને બાંયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org