________________
હિણીની કથા
૧૫૧
કહેવા લાગી કે એટલા ઘેાડા સમયમાં શું પુણ્ય કરીએ ? સાધુએ કહ્યું કે આજે જ અજવાળી પાંચમ છે, માટે જ્ઞાનપંચમીનું તપ કરો. એટલા તપથી જ સુખી થશે.
આવે ઉપદેશ સાંભળી, તે પુત્રીઓએ ઘેર આગળ આવી પોતાના માતાપિતાને વાત કરી, માતાપિતાની આજ્ઞા લઈ, ગુરુના દર્શનથી આજને દિવસ સફલ માની, દેવપૂજા કરી પુણ્યની અનુમાદના કરી ઉપવાસનું પચ્ચકખાણ લીધું, અને પેાતાના આત્માને કૃતાર્થ થયા માનવા લાગી. એક સ્થાનકે ચારે જણીઓ સાથે એડી. એટલામાં વીજળી પડી, તેથી તે ચારે પુત્રીએ મરણ પામી દેવલાકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ચારે તારી પુત્રીઓ થઈ છે. માત્ર એક જ દિવસ જ્ઞાનપંચમીનું તપ કરવાથી એ લ મળ્યું. તે વાત સાંભળતાં જ રાજા તથા રાણી અને પુત્ર પુત્રીને સર્વને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વના ભવા જોયા. તેથી વૈરાગ્ય પામીને સઘળાંઓએ શ્રાવકધમ અંગિકાર કર્યાં, અને પેાતાના ઘેર ગયાં.
વળી એકદા શ્રીવાસુપૂજય સ્વામી આવી નગરના ઉદ્યાનમાં સમવસર્યાં. તેએને અશેક રાજા તથા રાહિણી રાણી વંદન કરવા ગયા. ત્યાં પ્રભુની દેશના સાંભળી ઘેર આવી, પુત્રને રાજ્યગાદી સેાંપીને, સાતે ક્ષેત્રમાં ધન વાપરીને, ચારિત્ર અંગિકાર કરીને, નિરતિચારપણે પાળી, અન્ને જણા તે જ ભવમાં મેક્ષે ગયા. કહ્યું છે કેઃ—
રહિણી પંચમી તપ તણા, ગિરુઆં એ ફલ જાણુ; દુ:ખ ન હેાય સુખ હાય સદા, ખેલે કેલિ વાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org