________________
૧૫૦
કથામંજરી-૨
કહાડવાની જરૂર નથી. એમણે પૂર્વભવમાં પુણ્ય કરેલાં છે, તેના ફૂલ ભાગવે છે. અને આપણે પુણ્યહીન હોવાથી ઘેરઘેર ભટકી ભીખ માગતાં ફ્રીએ છિએ. ત્યાંથી ફરતાં ફરતાં તેઓ વનમાં પહોંચ્યા. ત્યાં એક મુનિ મહારાજ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા, તેમની પાસે જઈ ઊભા રહ્યા. સાધુએ પણ કાઉસગ્ગ પારી દયા લાવીને, તેમને ધર્મોપદેશ આપ્યા તે સાંભળી સાતે ભાઈ વૈરાગ્ય પામી, દીક્ષા લઈ, ચારિત્ર પાળી, દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તારે ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થયા છે.
આઠમેા પુત્ર તેા વૈતાઢચ પર્વત ઊપર એક ભલુક નામનેા વિદ્યાધર હતા. તે નંદીશ્વરદ્વીપની શાશ્વત જિનપ્રતિમાએની પૂજા કરતા હતા. તે મરણ પામીને સૌધર્મ દેવલેાકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચવીને, તારા લેાકપાલ નામનો પુત્ર થયેા છે. જેને ખેાળામાંથી પડતાં દેવતાએ અદ્ધર ઝીલી લીધે। હતા.
તારી જે ચાર પુત્રીઓ છે, તે પૂર્વભવમાં વૈતાઢ્ય પર્વત પરના એક વિદ્યાધર રાજાની પુત્રીઓ હતી. તે જયારે યૌવન અવસ્થાને પ્રાપ્ત થઇ, ત્યારે માગમાં ક્રીડા કરવા ગઇ હતી. ત્યાં સાધુને ઉભેલા દીઠા. સાધુએ તેમને કહ્યુ કે હું કુમારિકાએ ! ધર્મ કરે. ત્યારે તેમણે કહ્યું કે અમારાથી ધર્મ ન થાય. પછી સાધુએ કહ્યું કે તમારૂં આયુષ્ય સ્વલ્પ જ રહ્યુ છે, માટે ધકરણીમાં પ્રમાદ ન કરશેા. તે સાંભળી તે પુત્રીઓએ પૂછ્યું કે, અમારૂં આયુષ્ય કેટલું ખાકી રહ્યું છે? સાધુએ કહ્યું કે, માત્ર આઠે પહેાર જ બાકી રહ્યું છે. પુત્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org