________________
-૧૫૮
કથામંજરી-૨ ઘણે ભાર ભરવાથી તે કુબડે થયો છું, અને ભાવથી મુનિને દાન દેવાથી, તને આટલી બધી સમૃદ્ધિ મળી છે. તમે બંને પૂર્વભવમાં પણ સ્ત્રી, ભરતાર તરીકે હતાં, તેથી આ ભવમાં પણ તમારો સ્નેહ અખંડ રહ્યો છે. આ પ્રમાણે સાંભળતાં બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પાછલા ભવ દેખવામાં આવ્યા. પછી સમકિત મૂલ બારવ્રત ઉચરીને, આચાર્યને વંદન કરીને પિતાના ઘેર ગયા. અનુક્રમે ધર્મકરણી કરતા, સુપાત્રે દાન દેતાં આયુષ્ય પૂર્ણ કરીને દેવો કે દેવતા થયા.
અબોલા જી પાસે ગજ ઉપરાંત ભાર વહન કરાવવાથી ધનદત્તની માફક મનુષ્ય કૂબડા થાય છે. તેથી પશુઓ તથા પિતાના તાબાના માણસો પાસેથી તેઓની શક્તિથી વધારે કામ કરાવવું નહિ. એ આ કથાને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org