________________
બ્રહ્મદત્ત બ્રાહ્મણની કથા
૧૧૬
કે દેશના હસ્તિનાપુર નગરમાં સેમદત્ત નામનો
- એક પુરોહિત રહેતો હતો. તેને ઘણી માનતાઓ કર્યા પછી બલભદ્ર નામને એક પુત્ર થયો. તે બ્રાહ્મણ જાતિના મદે કરીને, બહુ જ અતડો રહેતો હતો. રાજપુત્ર અડી જાય તે પણ સ્નાન કરતો હતે. બ્રાહ્મણ વિનાની બીજી જાતિની પુષ્કળ નિંદા કરતે. લોકે તેની આવી ચાલચલગતથી મશ્કરી કરતા હતા. તેને આવા વર્તનથી તે માતા પિતાને ચિંતાનું કારણ થઈ પડ્યો.
તેના પિતાએ તેને કહ્યું કે “હે પુત્ર ! દરેક જીવ ક કરીને બ્રાહ્મણ જાતિમાં અથવા હીનજાતિમાં ઉત્પન્ન થાય છે, માટે કુલ મદ કરે ન જોઈએ. તેને પિતા આ પ્રમાણે ઘણું શિખામણ આપતો. તે પણ તે માનતે નહિ. માતેલા હાથીની માફક અક્કડ થઈને ફરતો હતો. એમ કરતાં તેને પિતા મરણ પામે.
રાજાએ પુરેહિતના પુત્રને અભિમાની જાણી, પુરેહિતની પદવી બીજાને આપી. લોકેએ તેનું બ્રહ્મદત્ત નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org