________________
દામન્નકની કથા
દામન્નક જાગી ગયે, તે ચાલતે ચાલતો સાગર શેઠના ઘેર આવી પહ. શેઠના પુત્રને કાગળ આપે, તે વાંચતાં જ તેને પોતાની બહેન વિષાનું દામન્નક સાથે મહેસૂવપૂર્વક લગ્ન કરી દીધું. કેટલાક દિવસ પછી સાગર ગોકુલથી પિતાના ઘેર પાછો આવ્યો.
ઘેર આવીને દામન્નક સાથે વિષાને પરણાવેલી જોઈને વિચારવા લાગ્યું કે -
“ अन्नं चिंतिज्जइ अन्नं हूइ, अन्नं विढवइ अन्नं खाइ। उचालु ते थिर थया, थिरवासो ते जाइ ॥ १ ॥
માણસ ધારે છે કાંઈ અને થાય છે કાંઈ કોણ વાવે અને કોણ ખાય; પગે ચાલતા સ્થિર થાય છે અને સ્થિરવાસ વાળા પગે ચાલતા થાય છે.”
લાભ મેળવવાના બદલે મૂળ પણ ગુમાવ્યું. હજુ કાંઈ બગડી ગયું નથી. એમ વિચાર કરીને શેઠ પાછો પેલા ચંડાલના ઘેર ગયે, અને કહેવા લાગ્યું કે –“અરે દુષ્ટ ! તે આ શું કર્યું? તેં દામન્નકને જીવતે કેમ જવા દીધે? હજુ પણ જે તે તેને મારી નાંખે તે તું જેટલું દ્રવ્ય માગે તેટલું હું તને આપું.”
ચંડાલ બે –“હે સ્વામી! તમે મને તે દેખાડે, હું તેને મારી નાખું.” શેઠે તેની સાથે સંકેત કર્યો કે સંધ્યા વખતે હું તેને મારી કુલદેવીના મંદિરે દર્શન કરવા મેકલીશ, તેને તું તે વખતે મારી નાખજે.
આ પ્રમાણે સંકેત કરીને શેઠ પિતાના ઘેર પાછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org