________________
રાહકની કથા
૧૩૦
“બુ
દ્ધિમાન મનુષ્યની મેાટી ભક્તિથી આાધના કરવી, પણ તેને છંછેડવા નહિ.” માલવદેશમાં ઉજ્જયિની નામની નગરીની નજીક એક નટેનું ગામ હતું. ત્યાં ભરત નામના નટ રહેતા હતા. તેના રાહક નામનો પુત્ર હતા. તેની માતા મરી જવાથી, અને રાહક નાની ઉંમરનો હોવાથી; ભરત બીજી સ્ત્રી પરણ્યા. તે શ્રી રાહકને ખરાબર ખાવા, પીવા આપતી ન હતી.
રાહકે પેાતાની અપર માતાને કહ્યું કે “ હે માતાજી! તમે મને ખરાખર ખાવાપીવા આપતા નથી, તે તેના ફળ તમારે ભગવવા પડશે.” તે સ્ત્રીએ કહ્યું કેઃ “ અરે રાહક! તુ શું કરવાના હતા ? ” રાષકે કહ્યું કેઃ “હું તેા એવું કરીશ કે, જેથી તું આવીને મારે પગે પડીશ.” આમ કહ્યા છતાં તેની અવજ્ઞા કરીને, તે સ્રો ચૂપ રહી. રાહુક પણ તે દિવસથી અપર માતાને ખરાખર શિખામણ આપવાના પ્રસંગ શોધવા લાગ્યા.
એક દિવસ રાત્રે અચાનક તે પેાતાના પિતાને કહેવા
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org