________________
અભયકુમારની ક્યા
૧૨૮ નગધદેશમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને મુખ્ય પ્રધાન પિતાને પુત્ર અભયકુમાર હતે. તે મહા બુદ્ધિશાળી હવાથી, પિતાના રાજ્યની આબાદી વધારતે હતો. શ્રેણિકે તેને રાજય આપવા માંડયું. પરંતુ પાપના ભયથી તે તેણે લેવાની ના પાડી.
એક વખત પ્રભુ શ્રી મહાવીર ઉદ્યાનમાં સમોસર્યા. તે વખતે અભયકુમારે વંદન કરીને પૂછ્યું કે “હે સ્વામી! છેલ્લો સાધુ કયો રાજા થશે ?” પ્રભુએ કહ્યું કે “ઉદાયિ રાજા છેલ્લો સાધુ થશે.” પિતાના પિતા શ્રેણિક રાજ્ય મૂકી દીક્ષા લેતા નથી. તેથી વિચાર્યું કે જે હું મારા પિતાની આજ્ઞાથી રાજ્ય લઈશ તે મારાથી પણ દીક્ષા લેવાશે નહિ. પરંતુ મારા પિતાએ મારી પાસેથી વચન લીધેલું છે કે “મારી આજ્ઞા વિના તારે કાંઈ પણ જવું નહિ. તેને શું ઉપાય કરવું ?
- માહ મહિનાની એક સંધ્યાએ ચેલણા રાણીએ સરોવરની પાળ ઊપર એક સાધુને કાઉસગ્નધ્યાને ઊભા રહેલા દીઠા. તે વખતે રાણીએ વિચાર્યું કે આ સાધુ આવી ઠંડીમાં રાત કેવી રીતે વીતાવશે? આ વિચારમાં ને વિચારમાં ઘેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org