________________
૯૦
કથામંજરી–૨ પાણે વાપરીને પૂછવા લાગ્યા કે “હે ભગવન્! આનંદ મિચ્છામિડુકકર્ડ દે કે હું દઉં?” ભગવાને કહ્યું કે “હે ગૌતમ! તું જ મિચ્છામિદુક્કડં દે.” પછી ગૌતમસ્વામીએ આનંદ પાસે જઈને મિચ્છામિ દુકકર્ડ દઈને આનંદને ખમાવ્યા. વીસ વર્ષ પર્યન્ત શ્રાવક ધર્મ પાળીને આનંદ પહેલા સૌધર્મ દેવલોકમાં અશુભ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં અવતરીને દીક્ષા લઈને મોક્ષે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org