________________
સુર્યાભદેવની કથા
ક વખત પ્રભુ શ્રી મહાવીર અમલ કમ્પા નામની નગરીએ સમોસર્યા. તે વખતે સૂર્યાભવિમાનવાસી સૂર્યાભ દેવતા વંદન કરવા માટે આવ્યા. તે પ્રભુ આગળ બત્રીશબદ્ધ નાટક કરીને પિતાના સ્થાનકે પાછા ગયે.
પછી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે“હે પ્રભુ! આવી ત્રાદ્ધિ આ દેવતાએ ક્યા પુણ્યથી પ્રાપ્ત કરી?”
તે વખતે પ્રભુએ કહ્યું કે-“શ્વેતાંબિકા નામની નગરીમાં પ્રદેશી નામે રાજા હતા. તે રાજાને સૂરિકાંતા નામની રાણ અને ચિત્ર નામને સારથિ હતો. તે એક વખતે શ્રાવસ્તિ નગરીએ ગયો. ત્યાં કેશ કુમાર મુનિને વંદન કરીને ધર્મોપદેશ સાંભળ્યો. ધર્મોપદેશ સાંભળીને સારથિએ કેશીકુમાર પાસે શ્રાવકધર્મ અંગિકાર કર્યો.
પછી તે ચિત્ર સારથિએ રાજાને પ્રતિબંધ કરવા માટે ગુરુ મહારાજને તાંબિકા નગરીએ પધારવા વિનંતિ કરી. કેટલાક દિવસે વિહાર કરતાં કેશીકુમાર વેતાંબિકા પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org