________________
પદ્મ અને પદ્મિનીની કથા
૯૯
વસ્તિમતી નામની નગરીમાં ન્યાયસાર નામે
રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં પદ્મ નામને સત્યવાદી શેઠ રહેતા હતા. તેની પદ્મિની નામની સ્ત્રી મહા રૂપવાન હતી. પરન્તુ કર્મના ચેાગે તેણી મુખરાગથી પીડાતી હતી અને તેણીનો અવાજ કર્કશ હતા. શેઠે પદ્મિનીનો મુખ રોગ મટાડવા માટે ઘણા ઉપચાર કર્યાં, તે પણ તે રાગ મળ્યો નહિ.
એક વખતે કપટથી પદ્મિની પેાતાના પતિ પદ્મ શેઠને કહેવા લાગી કે હે સ્વામી ! મને સારૂં થતું નથી માટે આપ સુખેથી બીજી સ્ત્રી પરણેા. શેઠે કહ્યું કે મને તારાપી સંતેષ છે. એક વખતે શેઠ ઉદ્યાનમાં દેહચિંતાને માટે ગયા. તે વખતે ખૂબ વરસાદ વરસવાથી નિધાન પ્રગટ થયું, તે દેખીને શેઠ પોતાને ઘેર જતો રહ્યો. ખાજુમાં કોટવાલ કરતા હતા. તેણે પણ આ જોયું. જઇને તેણે રાજાને આ વાતની
ખબર આપી.
રાજાએ શેઠને ખેાલાવીને પૂછ્યું કે તમે નિધાન કેમ ના લીધું ? શેઠે કહ્યું કે મહારાજ ! મારી પાસે અખૂટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org