________________
૩
સાગરચંદ્ર તથા અશકદત્તની કથા
તે હાથીએ ફરતાં ફરતાં એક વખત તે બંને યુગલિયાઓને જોયાં. તે વખતે પાછલા ભવના સનેહને લીધે, બંનેને સૂંઢથી ઊપાડીને પોતાની પીઠ ઉપર બેસાડી દીધાં. તેથી તે યુગલિયાનું વિમલવાહન એવું નામ પ્રસિદ્ધ થયું. સરળપણથી સાગરચંદ્ર પ્રથમ કુલકર થશે, અને માયાવીપણુથી અશેકદત્ત હાથી થયો. સરળપણથી મનુષ્ય સારી ગતિમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org