________________
બંગાળદેવની કથા
૨૩૫. બંગાળદેવે કહ્યું કે–“રાજના નિયમ પ્રમાણે તારા ઘેરથી હું ચંડાના ઘેર ગયે, તે વખતે તેણીએ કોધાયમાન થઈને મારા તરફ સાંબેલું નાખ્યું. તે સાંબેલું સર્પનું રૂપ ધારણ કરીને, મારી પાછળ આવે છે. હવે તે એકદમ ખડકીનાં બારણું બંધ કરી દે ને મને ઊપર લઈ જઈ કઈ પેટીમાં સંતાડી દે.”
આ પ્રમાણે તે બોલતો હતો તેવામાં તો સર્ષ ત્યાં આવી પહોંચ્યું. એટલે હાથમાં રાખેલે કપડાં ધોવાને ધકે પ્રચંડાએ તેની સામે ફંક્યો. તે ધકે નળીઆના રૂપમાં ફેરવાઈ ગયે, અને તેણે સર્પના ટુકડે ટુકડા કરી નાંખીને મારી નાંખે; એટલે સપને ઉપદ્રવ તો શાંત થઈ ગ. પછી બંગાળદેવે તે રાત્રિ પણ પ્રચંડાના ઘરમાં જ વીતાવી.
સવારમાં તે વિચારવા લાગ્યો કે “આ બંને મારી પત્નીઓ દુષ્ટ છે. મંત્રોની જાણકાર છે, અને તેઓને પ્રભાવ મેં પ્રત્યક્ષ દીઠે છે, જે કઈ દિવસ તેઓ બંને મારા ઉપર ક્રોધે ભરાશે, તે તે મારો ઘાત જ કરશે. તે વખતે મને બચાવે તેવું કેણ છે?” કહ્યું છે કે–“દુષ્ટ સ્ત્રી, શઠ મિત્ર, સામું બેલે તેવા નેકરે અને સર્પોવાળા મકાનમાં રહેવું, તે અવશ્ય મરણ માટે જ થાય છે. તેથી હવે અહીંથી મારે કેઈ સ્થળે ચાલ્યા જ જવું જોઈએ.”
આ વિચાર કરીને સારી સારી કિંમતી ચીજે ઘરમાંથી લઈને કાપડીને વેશ પહેરીને સવારમાં તે બીજા દેશ જવા માટે ત્યાંથી નીકળી ગયો. ફરતો ફરતો તે એક ગામમાં એક વેપારીને ત્યાં ગયે. તે વેપારીએ ઊભા થઈને તેને સત્કાર કર્યો, અને મેટા આસન ઉપર બેસાડીને પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org