________________
દત્તની કથા
૧૭૩.
તારા દત્ત નામના પુત્ર પૂર્વભવમાં દુકાને બેસીને કેને - ખૂબ છેતર્યા હતા. તેને લેકેને ખોટાં તોલ અને બેટાં માપે કરીને, લોકોને વસ્તુઓ આપેલી હતી. સરસ નીરસ વસ્તુઓને સેળભેળ કરીને વેચી હતી. એમ ઘણાં પાપ કીધાં હતાં. એણે પોતાના હાથે કરીને લોકોને ઓછું તેલ, માપ વગેરે આપીને ભોળા લોકોને છેતર્યા હતા, તે પાપના ઉદયથી તે હાથ વગરને થયું છે. આ પ્રમાણે ગુરુના મુખે સાંભળીને શેઠે તથા દત્તે બંને જણાએ શ્રાવકધર્મ અંગિકાર કર્યો. દત્તે નિયમ લઈ, માયા મૂકી, નવકાર મંત્રનું મરણ કરવા માંડયું. તે મરણના પ્રતાપથી દેવલોકમાં ઉત્પન્ન થયા. તેથી લકે! તમારે અંગોપાંગ સંપૂર્ણ જોઈતા હોય તે, કેઈને છેતરે નહિ અને પુણ્યને સંચય કરે. - ઓછું તેલ આપવાથી અને વસ્તુઓમાં સેળ ભેળ કરવાથી દત્તની માફક હાથ પગ વગરના મનુષ્યો થાય છે. તેથી પુરૂં તોલ અને ચોખી વસ્તુઓ ગ્રાહકને આપવી. એ આ કથાને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org