________________
અગ્નિશર્મા બ્રાહ્મણની સ્થા
૧. ૨૧
૧૮૫ નામના શહેરમાં ચૌદે વિદ્યાઓને જાણ કાર દેવશર્મા નામને બ્રાહ્મણ રહેતો હતો. તેને અગ્નિશર્મા નામને પુત્ર જ્યોતિષ વગેરે ઘણા શાસ્ત્રોમાં પ્રવીણ થયે. તેથી તે પિતાના મનમાં બહુ જ અભિમાન રાખતા હતે. ધર્મવાન અને ગુણવાનની નિંદા કરતો હતો. તેના પિતાએ શિખામણ દીધી કે “હે વત્સ! જાતિકુલને અહંકાર ન કરે. ડાહ્યો માણસ ગર્વ કરે નહીં, તેમ કેઈની નિંદા પણ કરે નહિ.” આ પ્રમાણે ઘણું સમજાવવા છતાં તે સમયે જ નહીં.
એક દિવસે ઘણા સાધુના પરિવાર સાથે કઈ જ્ઞાની ગુરુ ત્યાં આવી સમેસર્યા. નગરના લેક તેમને વંદન કરવા ગયા. તે ગુરુ મહિમા દેખીને ક્રોધે ભરાએલ અગ્નિશર્મા લોકોને કહેવા લાગ્યો કે એ પાખંડી મહાત્માની પૂજા ભક્તિ કરવાથી શું થાય! એ તો વેદત્રયીથી બહાર છે.
એક વખત તે અગ્નિશર્મા, ઘણા બ્રાહ્મણ લેકેને સાથે લઈને ગુરુની સાથે વાદ કરવા માટે આવ્યો, અને કહેવા લાગ્યો કે તમે મુક, અપવિત્ર અને નિર્ગુણ છે. તેમ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org