________________
માહક શેઠની કથા
૧૯૧
*
ચિંતા કરશે! નહિ.' તે વખતે પિતાએ કહ્યું કે હે વત્સ ! પાણીથી ભરેલું સરેાવર પણ ઢારા પી જતાં સૂકાઈ જાય. પછી પુત્રે કહ્યું કે · જ્યાં સુધી આપણું પુણ્ય પ્રખલ હોય, ત્યાં સુધી લક્ષ્મી કદાપિ ખૂટતી નથી. ’
6
કહ્યું પણ છે કેઃ~~~
“ જઈ સુપુત્ત તા ધન કાં સંચે, જો કુપુત્ત તેા ધન કાં સંચે; અચલરિદ્ધિ તા ધન કાં સંચે, જો ચરિદ્ધિ તે ધન કાં સંચે.-૧ लच्छी सहाय चवला, तत्थ चवलं च रायसम्माणं । जीवोबि तत्थ चवलो, उवयार विलंबणा कीस ॥ २ ॥
અર્થાત્-લક્ષ્મીને સ્વભાવ ચપલતાના છે, તેથી વધારે ચપલ રાજસન્માન છે; જીવન પણ ચપલ છે, તા ખીજા ઊપર ઉપકાર કરવામાં શા માટે વિલંબ કરવા જોઈએ.
""
માટે જેમ કૂવાનું પાણી, ગાયનું દૂધ વગેરે લેતાં છતાં વધે છે; તેમ દાન દેવાથી લક્ષ્મી પણ વધે છે. આ પ્રમાણે પુત્રે સમજાવવા છતાં, પણ શેઠ ધનના મેાહુ મૂકતા નહિ. મનમાં સમજતા આ પુત્ર હજુ અણુસમજા છે.
એક વખત ચાર લેાકેા ઓરડામાં ખાતર પાડી ધન લઈ ગયા. તે સાંભળી શેઠ બેભાન થઈ ગયા. રાવા બેઠા. જમવા પણ બેસે નહિ. પુત્રે કહ્યું કે ‘પિતાજી! લક્ષ્મી અસાર અને ચપલ છે, માટે જમી લે.’ ઘણું સમજાવી જમાડવા. બીજા વર્ષે શેઠની સ્ત્રી મેાહિની મરણ પામી. તેણીના ગુણગણ સંભાળીને શેઠ રાવા લાગ્યા. તે દુ:ખે શેઠ પણ મરણ પામ્યા.
એકદા શ્રુતકેવલિ સાધુ નગરના ઉધાનમાં પધાર્યાં. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org