________________
૧૬૪
કથામંજરી–૨ તેને એક લાત મારી તેથી તે પડી ગયે. પહેલાનાં લીધેલાં મેરનાં સેનાનાં પીછાં હતાં, તે પણ કાગડાનાં પીછાં થઈ ગયાં.
પછી પિતાની નિંદા કરતાં પર્વત ઊપરથી ઝંપાપાત કરવા પર્વત ઊપર ચડયો. ત્યાં કઈ સાધુ મળ્યા. સાધુએ કહ્યું કે “તું અહીં નૃપાપાત કરવા આવ્યો છું, પરંતુ તેમ કરવાથી તને ધન મળવાનું નથી. તે તારા ગયા ભવમાં કેઈન વિનય કર્યો નથી, કોઈને દાન દીધું નથી, તેને લીધે તું દરિદ્રી થયે છું. આ વાત સાંભળતાં તેને જાતિ મરણ જ્ઞાન થવાથી તેને પિતાના પાછળના ભાવ જોયા. પછી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, તેને સારી રીતે આરાધીને મરણ પામીને દેવલોકે દેવતા પણે ઉત્પન્ન થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org