________________
પુણ્યસારની કથા
૧૧૮
કેતપુરમાં ભાનુમિત્ર નામને રાજા રાજ્ય કરતો હતો, ત્યાં ધનમિત્ર નામને એક શેઠ રહેતે હતે. તેને ધનમિત્રા નામની સુશીલ પત્નિ હતી. તેણીએ સ્વપ્નમાં રત્નથી ભરેલો સેનાને કલશ પિતાના મુખમાં પ્રવેશતે જે (જૂઓ ચિત્ર ર૧). પછી જાગીને તેણીએ પિતાના પતિને આ સ્વપ્નને વૃત્તાંત કહ્યો. ધનમિત્રે વિચાર કરીને કહ્યું કે તને એક મહા ભાગ્યશાળી પુત્ર થશે. તે સાંભળી ધનમિત્રા હર્ષ પામી. પૂર્ણ માસે પુત્રરત્નને જનમ થયો. તે પુત્રનું પુણ્યસાર નામ પાડવામાં આવ્યું. તે પુત્ર મોટો થતાં સર્વ કલાઓ શીખ્યો. યુવાન થતાં એક વ્યાપારીની ધન્યા નામની કન્યા સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું.
પુણ્યસાર એક વખત રાત્રે સૂતેલે છે, તે વખતે લક્ષમીદેવીએ (જૂઓ ચિત્ર રર) સ્વપ્નમાં આવીને કહ્યું કે “હે પુણ્યસાર! હું તારા ઘેર આવીશ !” પછી સવારમાં ઘરના ચારે ખૂણે, ચાર રત્નના ભરેલા સોનાના કલશ રૂપ નિધાન તેને જોવામાં આવ્યું. તે વખતે પુણ્યસારે જાણ્યું કે દેવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org