________________
વીરસેન તથા અમરસેનની કથા
ભાઈ છે. તે વખતે તેને જઈ પગે લાગ્યું. તે જોઈ સર્વ લોકોએ જાણ્યું કે આ તે રાજાને ભાઈ છે. આ પ્રમાણે જાણુને બધાને આનંદ થયે અને અક્કાના કપટની વાત વિરસેન પાસેથી સાંભળી બધાંએ કહેવા લાગ્યા કે આ અકકા બહુ જ લાભ કરવા ગઈ ગધેડી થઈ. પછી કુમારે ગોટલી તથા ચાખડી પ્રમુખ જે કાંઈ વસ્તુઓ તેણીએ લઈ લીધી હતી, તે તેણીની પાસેથી પાછી લઈ શિખામણ આપી બીજું ફૂલ સુંઘાડીને અક્કાને ગધેડી મીટાવી દઈને સ્વાભાવિક રૂપમાં લાવી મૂકી.
બન્ને ભાઈઓએ કેટલાક સમય સુધી ત્યાંનું રાજ્ય ભગવ્યું. પછી તેમના પિતાએ અને પુત્રોને તેડાવીને જૂદા જૂદા દેશોના રાજય આપ્યાં. તે બન્ને ભાઈઓએ એકબીજાના સલાહ સંપથી–સાથે રહીને–ભેગવ્યાં. વૃદ્ધ અવસ્થાએ જ્ઞાની ગુરુના ઉપદેશથી દીક્ષા લઈને નિરતિચાર ચારિત્ર પાળીને આયુષ્ય પૂર્ણ થતાં બંને ભાઈઓ મરણ પામીને દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org