________________
નંદીષેણુ મુનિની કથા
૯૩
નદીષણ મુનિ પાછલા ભવમાં ૧૨૦૦૦ વરસ સુધી તપસ્યા કરીને અંતિમ અવસ્થાએ અનશન લઈને પિતાનું દર્ભાગ્ય સંભાળીને “તપના પ્રભાવથી આવતા ભવમાં સ્ત્રીઓને વલ્લભ થાઉં' એવું નિયાણું કરીને કાલધર્મ પામીને દેવકે ગયા. ત્યાંથી આવીને સમુદ્રવિજયના નાના ભાઈ વસુદેવ નામે થયા. તે ભવમાં ગયા જનમની તપસ્યાના પ્રભાવથી ૭૨૦૦૦ તેર હજાર સ્ત્રીઓ પરણ્યા. એવી રીતે તપના ફલથી વિશેષ સુખ ભેગવી, અંતિમ અવસ્થાએ શુભ ભાવના ભાવતાં કાલધર્મ પામીને દેવલોકે ગયા. માટે સર્વ ભવ્ય જીએ શ્રીનંદીષેણું મુનિની માફક ક્ષમા સહિત તપ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org