________________
બુદ્ધિની વિશિષ્ટતા પર હાથી તોલવાની કથા
૧૩૨ સંતપુર નગરના રાજાએ બહુ વિશિષ્ટ બુદ્ધિવાળા મંત્રીની શોધ કરવા માટે રાજમાર્ગમાં એક મોટા હાથીને, આલાનખંભે બાંધીને ઉદ્યોષણા કરાવી કે –“જે માણસ આ હાથીને તોલ કરી આપશે, તેને રાજા માટે પગાર આપી નોકરીમાં રાખશે.”
આવી ઉષણ સાંભળીને એક બુદ્ધિશાળી પુરુષ, તે હાથીને મોટા તળાવમાં લઈ જઈ વહાણ ઊપર ચડાવ્યો. હાથી જ્યારે બરાબર વહાણ ઊપર ચડી ગયે ત્યારે તે વહાણ જેટલું પાણીમાં ડુબ્ય તેટલા ઉપર નિશાની કરી લીધી, ને હાથીને વહાણમાંથી ઉતારી લીધું. પછી તે વહાણને જ્યાં સુધી નિશાની કરી હતી, ત્યાં સુધી તેમાં પથરા ભરી પાણીમાં ડુબાડ્યું. અને પછી તે બધા પથરા બહાર કાઢીને તેવ્યા. પછી તે સર્વને સરવાળો કરીને રાજાને કહ્યું કેમહારાજ! હાથીનું આટલા પલ પ્રમાણુ વજન છે.” તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org