________________
રહકની કથા
૨૧૧ પુરુષ ચાલ્યો જાય છે.” તેણે તેમ કહ્યું, એટલે તરત જ તેને પિતા પરપુરુષને પ્રવેશ બંધ કરવા અને તેને નાશ કરવા તીક્ષણ ધારવાળું શસ્ત્ર ઉપાડીને દોડયો, અને રેહકને પૂછવા લાગ્યું કે “અરે પુત્ર! બતાવ, તે ક્યાં જાય છે?” પછી રેહકે બાળચેષ્ટા કરતાં કરતાં આંગળી વડે પિતાની છાયા દેખાડીને કહ્યું કેઃ “પિતાજી! જૂઓ તે માણસ આ જાય.”
આ દેખીને લજજા પામી, તેને પિતા પાછો વળ્યો, અને અંતઃકરણમાં વિચાર કરવા લાગ્યો કે –“હકે પહેલાં પણ આ જ પુરુષ દીઠે હશે, તેના વચનથી મેં મારી પત્નિને દુરાચારી ચિતવીને તેના ઉપર મેં નેહ ઓછો કરી નાખે, તેથી મને ધિક્કાર છે!”
પછી પશ્ચાતાપ પૂર્વક તેણીના ઊપર પહેલા કરતાં પણ વધારે સનેહ રાખવા લાગ્યો. હકે વિચાર્યું કેઃ “મેં આ સ્ત્રીનું ખરાબ કર્યું છે, તેથી ગુસ્સે થએલી તે કઈ વખત મને મારી નાખશે.” આમ વિચારીને તે હમેશાં પિતાના પિતાની સાથે જ જમતું હતું, એકલો જમતો ન હતે.
એક દિવસ તે પિતાના પિતા સાથે ઉજજયિની ગયો. પિતાના ગામ જેવી જ ઉજજયિનીને દેખીને વિમિત થએલે તે રેહક આસપાસ જેવા લાગે. પછી પિતાની સાથે તે નગર બહાર નીકળ્યા. તે વખતે “હું કાંઈક ભૂલી ગયો.” તેમ યાદ આવવાથી ક્ષિપ્રા નદીના કાંઠા ઊપર રેહકને બેસાડિને, તેને પિતા તે ભૂલી ગએલી વસ્તુ લાવવા માટે નગરમાં ગયે.
રેહકે નદીના કિનારા પર બેઠાં બેઠાં ક્ષિપ્રાની રેતીમાં
વાત
કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org