________________
આનંદ શ્રાવકની કથા
ખેતર વગેરેથી ધાન્યાદિ લાવવા માટે ચાર વહાણ એ રીતે આઠ વહાણ. સ્નાન કરીને દિલ લહેવા સિવાય દિલ લોવાને નિયમ કર્યો. નીલા જેઠીમધના દાતણ સિવાયની લીલેતરીને નિયમ કર્યો. ક્ષીરામલાનાં કુલ સિવાય બીજા ફલેન નિયમ કર્યો. શતપાક તથા સહસંપાક, એ બે તેલ સિવાયનાં તેલનું મર્દન કરવાનો નિયમ કર્યો. અગર તથા શિલારસના ધૂપ વિના બીજા ધૂપ કરવાનો પણ નિયમ કર્યો. જાઈ અને કમલિની એ બે ફૂલે સિવાયનાં ફૂલે વાપરવાનો નિયમ કર્યો. કાનન કુંડલ તથા પિતાના નામની વીંટી સિવાયના બીજા દાગીના પહેરવાનું પણ નિયમ કર્યો. ગચૂર્ણની પીઠી અને આઠ પાલી ભરાય એવા પાણીના ઘડાથી વધારે પાણી વાપરવાનો પણ નિયમ કર્યો.
બે ધેળા પટકૂલ સિવાય બીજા વસ્ત્ર વાપરવાનો પણ નિયમ લીધે. ચંદન, અગરુ અને કેસર, એ ત્રણ સિવાયના દ્રવ્યનું વિલેપન કરવાને પણ નિયમ લીધે. મગ વગેરેની ખીચડી, ચેખાની ખીર, પેળી ખાંડથી ભરેલા ઉંચાં મેદાનમાં અને ઘણું ઘીથી તળેલાં પફવાન સિવાયનાં પવન ખાવાને પણ નિયમ લીધે. લીલી દ્રાક્ષનો પણ સિવાયનાં સઘળાં પીણાઓને નિયમ કર્યો. સુગંધમય કલમશાલિ (ઉંચી જાતના ચોખા) ના ફૂર સિવાયના બીજા એદનના પણ નિયમ લીધા. શરદ ઠતુના ગાયનાં ઘી સિવાય બીજું ઘી વાપરવાને પણ નિયમ લીધો. - તંબક (તુંબડી–ધી?), મંડૂકી (બીલાં-બીજોરાં ?), અને વહૂઓના શાક સિવાયના બીજા શાક વાપરવાના નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org