________________
૧૪૦
કથામંજરી-૨ પછી શેઠે પૂછ્યું કે હે પૂજ્ય ! કયા પાપકર્મના ઉદયથી મારે પુત્ર જનમથી જ આંધળે અને બહેરે થયે? ત્યારે જ્ઞાની ગુરુ બોલ્યા કે આ જ નગરમાં વીરમ નામને એક કણબી રહેતો હતો. તે અધમી, અસત્ય બોલનારે, અન્યાયી, પરનિદા કરનારે, કૂડા કલંક લગાડનારે ઈત્યાદિ દુષ્ટકર્મ કરનારે હતો.
એક વખત રાજાને કોઈ સીમાડાના રાજા સાથે વેર થયું, તેને ભય રાજા રાખતો હતો. એટલામાં કઈ બે પુરુષને અંદર અંદર વાત કરતા દેખીને, વીરમે કેટવાલને જઈ કહ્યું કે અમુક માણસે સીમાડાના રાજાને તેડાવવાની વાતો કરતા હતા. તે વાત સાંભળીને કેટવાલે તે બંને જણાને પકડી રાજા આગળ ઊભા કર્યા. રાજાએ પૂછવાથી તે બંને કહેવા લાગ્યા કે મહારાજ ! અમે બંને જણા અમારા ઘરસંબંધી વાત કરતા હતા. એવી તેમની વાત સાંભળી રાજાએ વીરમને બોલાવીને પૂછયું. તે વખતે તે પૂર્વે વીરમ બેલ્યો કે મહારાજ ! મેં મારા કાને જ આ વાત સાંભળી છે. રાજાએ વીરમનું કહેવું સાચું માનીને તે બને જણાને શિક્ષા કરી.
વળી એક વખત વીરમનો પાડોશી બહારગામ ગયે હતો. ત્યાંથી ઘેર પાછો આવતાં તેને વીરમ મલ્યો. તેને પાડેશીએ પિતાના ઘર સંબંધી સમાચાર પૂછયા. તે વખતે દુષ્ટ વિરમે કહ્યું કે તમારી ગેરહાજરીમાં કામદેવ શેઠ તમારે ઘેર આવતો જતો હતો, અને તે તમારી સ્ત્રી સાથે આનંદ કરતો હતો. આ વૃત્તાંત સાંભળીને પાડેશીએ રાજા આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org