________________
સુબુદ્ધિ અને દુર્બદ્ધિની કથા
૧ ૦૪
તિપ્રતિષ્ઠિત નામના નગરમાં ચંદ્રયશાનામને રાજા રાજ્ય કરતો હતો. તેને મહિસાગર નામને પ્રધાન હિતે. તે પ્રધાનને સુબુદ્ધિ નામને પુત્ર હતું, તે સર્વ ગુણસંપન્ન અને કલાવાન હતા. વળી તે પ્રધાનને બીજે એક પુત્ર થયે, તે ભણવા યુગ્ય થશે, ત્યારે નિશાળે ભણવા મૂક્યો. પંડિતે તેને ભણાવવા માટે ચાર મહિના સુધી પ્રયત્ન કર્યો, તે પણ તે કાંઈ ભણ્યો નહિ. લેકેમાં તે પુત્ર દુબુદ્ધિના નામથી પ્રસિદ્ધ થયે.
તે જ નગરમાં એક ધન્ના નામને વ્યાપારી હતું. તેને જાવડ, બાહ, ભાવડ અને સાવડ નામના ચાર પુત્રો હતા.
ગ્ય ઉંમરે તે ચારેને પરણાવ્યા. એક વખત ધન્નો રેગથી પીડાવા લાગ્યું, તે વખતે તેણે પિતાને ચારે પુત્રોને બોલાવિને શીખામણ આપી કે હે પુત્રો ! તમે ચારે જણા એક બીજા પર સ્નેહ રાખીને એકઠા રહેજે, પરંતુ સ્ત્રીઓનાં વચનેથી જુદા થશે નહિ.
જૂદા થવાથી લોકોમાં અપકીર્તિ થશે, છતાં કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org