________________
કથામંજરી-૨ શશી અને સૂરની કથા
ભરતક્ષેત્રમાં મુક્તિમતી નામના નગરમાં શશી નામના રાજા રાજ્ય કરતો હતે. તેને સૂર નામને એક નાનો ભાઈ હતા. બંને એક દિવસ ઉદ્યાનમાં કીડા કરવા ગયા.
વનમાં વૃક્ષની નીચે એક સાધુને બેઠેલા દેખ્યા. તે વખતે બંને ભાઈઓ સાધુને વંદન કરવા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને તેઓની સન્મુખ બેઠા.
સાધુએ પણ ધર્મલાભ આપી ધર્મોપદેશ આપે. તેઓને ઉપદેશ સાંભળીને નાના ભાઈ સૂરે દીક્ષા લીધી. પછી તે ભાઈના સ્નેહને લીધે પિતાના મોટા ભાઈ શશીને કહેવા લાગ્યો કે-“હે બાંધવ! આ જીવે જનમો જનમ ભેગ ભેગવ્યા, સમુદ્ર જેટલાં પાણી પીધાં, મેરુ પર્વત જેટલાં ધાન્ય ખાધાં, તે પણ તૃપ્તિ ન થઈ.”
- શશી તેને જવાબ આપતાં કહેવા લાગ્યો કે –“હે બાંધવ! એ તે કેણ મૂર્ખ હોય કે જે ઉત્તમ રાજગ, લલિત લોચનવાળી સ્ત્રી, પાન, ફૂલ, તબેલાદિ ઉત્તમ પ્રકારની ભેગ સામગ્રીનાં સુખને છેડીને પરલોકના સુખને માટે ઉપવાસાદિક કષ્ટ કરે. પરલોક છે કે નથી તે કોણે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org