________________
રાહિણીયા ચારની કથા
૧૩
રાહિણેય ખાલ્યા કેઃ મેં મનુષ્ય ભવમાં કેવલ ધર્મ જ કર્યાં છે, પરંતુ કાંઈ પણ પાપકર્મ કર્યું નથી.
""
આ બધી વાત ગુપ્ત રીતે સાંભળીને અભયકુમારે જાણ્યું કે આ મોટો બુદ્ધિમાન છે. એના જેવા બુદ્ધિમાન કોઈ વિરલ જ હશે ! પછી શ્રેણિક રાજાને પૂછીને તે રાહિધ્યેયને છેડી મૂકયો.
રાહિણેય પણ ઘેર પહેાંચી વિચાર કરવા લાગ્યા કે મરવાનું કષ્ટ મહોટું હતું અને તેમાંથી હું બચત નહિ. પરંતુ પગમાંથી કાંટો કાઢતાં શ્રીવીર પ્રભુની ઘેાડી પણ વાણી જે મારા સાંભળવામાં આવી તે પણ મને ઉપકારક થઈ. માટે શ્રીવીર પ્રભુને શરણે જ જાઉં તે જ મારા માટે ઉત્તમ છે.
પછી રહિય શ્રીવીર પ્રભુની પાસે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યો કેઃ–“ હે પ્રભુ ! નાસતાં નાસતાં આપણી ઘેાડી વાણી મારા સાંભળવામાં આવી, તેથી હું મરણાંત કષ્ટથી ખચી ગયા છું. માટે હે પ્રભુ! કૃપા કરીને મારા અને ભવ સુધરે તેવા ઉપાય બતાવેા. ’
પ્રભુએ તેને ધર્મના ઉપદેશ આપ્યા. તે સાંભળીને દીક્ષા લેવા માટે તે તત્પર થયા. પ્રભુને વિનંતિ કરી તે કહેવા લાગ્યા કેઃ “ હે પ્રભુ ! હું શ્રેણિક રાજાને મલીને, પાછે આવીને આપશ્રીની પાસે દીક્ષા લઈશ. ”
??
પછી રહિય ત્યાંથી નીકળીને શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે સ્વામી ! હું રાહિણેય નામના ચાર છું, અને મહાપાપાના કરનારા છું. પરંતુ શ્રીવીર પ્રભુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org