________________
પોપટની કથા
નક પોપટની પત્નિએ બે બચ્ચાંઓને જનમ આપે. તેમાં એકનું નામ ગિરિશુક અને બીજાનું નામ પુષ્પશુક પાડવામાં આવ્યું. બંને બચ્ચાંઓ અનુકમે મેટા થયા. એક વખતે તેમને મૂકીને સૂડી ચણવા ગઈ. પાછળથી એક શિકારીએ બંને બચ્ચાંઓને પકડયાં. તે શીકારીએ ગિરિશુકને ભિલને વેચે, અને પુષ્પશુકને ઋષિને વેચે.
એક વખત એક રાજા ઘોડા ઉપર બેઠા પછી ઘેડાથી અપહરણ કરાએલે જંગલમાં આવેલા ભિલના મુકામ આગનથી નીકળે. તે વખતે ગિરિશુક બોલ્યો કે –“ ભિલ ! આ લાખાણો માણસ જાય છે, તેને લૂંટી લે.” તે સાંભળી ભય પામેલો રાજા નાસતો નાસત અનુક્રમે તાપસના આશ્રમ પાસે આવ્યું. તેને દેખીને પુષ્પશુક બે કે –“હે ઋષિ ! આ રાજા આવે છે, તેમની ભક્તિ કરે.” તે સાંભળી તાપસે રાજાની સારી રીતે ભક્તિ કરી.
રાજાએ પિપટને હાથ ઉપર બેસાડીને પૂછયું કેહે પિપટ ! મેં તારાં વચન પણ સાંભળ્યાં, અને ભિલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org