________________
અભયસિંહ અને ધનસિંહની કથા
૧૦૬
શ્રીતિલક નામના નગરમાં પૃથ્વીતિલક નામના
દરાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ધર્મસિંહ નામનો એક ક્ષત્રિય નાકર હતા, તે જૈનધર્મ પાળતો હતા. તેને અભયસિંહ અને ધનસિંહ નામના બે પુત્રો હતા. તેમાં મેાટા અભયસિંહ જે હતા તે બળવાન અને હિમતવાન હતા, અને નાનેા ધનસિંહ ખીકણુ અને નિર્મળ હતા.
એક વખત ગામની નજીક એક સિંહ આવ્યેા. સિંહની બીકથી એ રસ્તે કઈ જતું આવતું નહિ. તે વાત પ્રધાને રાજાને કહી. રાજાએ દરબારમાં સિંહને મારી લાવવા માટે ખીડું ફેરવ્યું, પણ કાઇએ તે ઝડપ્યું નહિ. પરન્તુ અભયસિંહે તે બીડું ઝડપ્યું, અને કહ્યું કે હે રાજન ! આપની આજ્ઞા હોય તે હું એકલા જ જઈ ને સિંહના વધ કરી આવું. જેથી લેકીને સુખ થાય. એમ કહી વનમાં જઈને, સિંહને ખેલાવી ભાલાથી તેને મારી નાખ્યા. પછી રાજદરબારમાં આવી રાજાને પ્રણામ કરીને ઊભા રહ્યો. રાજાએ તેની બહાદુરીથી ખુશી થઇ મોટો સરપાવ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org